આજનો સુવિચાર
- John Dryden"Words are but pictures of our thoughts."
- Robert Quillen"There are glimpses of heaven to us in every act, or thought, or word, that raises us above ourselves."
- Ambrose Bierce"Doubt is the father of invention."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,290,816 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
પ્રકીર્ણ
પૃષ્ઠો
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
શ્રી આનંદરાવ લિંગાયતએ ઇન્ડો-અમેરિકનજીવનના તાણાવાણાને બાખૂબી રજુ કરતી ઘણી સુંદર વાર્તાઓ લખી છે,અને હજુ પણ એમના તંત્રી પદે ચાલતા ગુજરાતી સામયિક “ગુંજન “માં લખી રહ્યા છે.
I had the pleasure of talking with Anandbhai & even personally meeting him.
All the Best in his Writing & other Activities.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you again on chandrapukar !
LikeLike
શ્રી ચંદ્રવદનભાઈ,
આપના પ્રતિભાવ માટે આભાર.
શ્રી આનંદરાવ રમેશભાઈના કાવ્ય સંગ્રહના લોકાપર્ણનાં પ્રસંગે સુરેશભાઈને મળેલા એમ તેઓએ એકવાર
મને કહેલું. કદાચ એ વખતે તમને મળ્યા હશે.મળવા જેવા માણસ છે.
LikeLike
આનંદરાવની બન્ને વાર્તા બહુ સરસ છે. એમની એક બીજી પણ એક સુંદર વાર્તા છે, જેમાં એક ભારતીય સ્ત્રી, જે વિધવા છે અને અહીં વગર વીઝાએ રહે છે, ડંકીન ડોનટમાં કામ કરે છે. પછી એક ધોળીયો જે અપંગ છે જે તેના પ્રત્યે સહાનુભુતિ બતાવીને તેને અને અને તેના ભારતમાં રહેતાં સંતાનોને વીઝા મળે તે માટે તેની જોડે કામચલાવ લગ્ન કરે છે, અને પછી તે સ્ત્રીને પણ તેના નિર્મળ વાત્સલ્યની અનુભુતિ થાય છે અને કાયમ તેની સાથે રહેવાનું નક્કી કરે છે. આ વાર્તા પણ, “જન્મભૂમિ પ્રવાસી”માં વર્ષો પહેલાં આવી હતી, એ પણ બહુ સુંદર વાર્તા છે.
LikeLike