શ્રી મોદી એમના લેખમાં કહે છે એમ એ વિધિની વક્રતા છે કે જે કોંગ્રેસ પક્ષ માટે સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું અને ગાંધીજીના અદના અનુયાયી તરીકે પોતાના આખરી શ્વાસ સુધી એમના શિસ્તબધ્ધ સૈનિક બનીને એમની વડા પ્રધાનના પદનો ભોગ આપેલો એ જ પક્ષે તેમની યોગ્ય કદર ન કરી. સરદાર પટેલને છેક ૧૯૯૧ માં એમના મૃત્યુનાં ૪૧ વર્ષ વીતી ગયા બાદ ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું,
એ આનંદની વાત છે કે આધુનિક ભારતના શિલ્પી ગુજરાતના સપૂત અને ભારતના આ મહાપુરુષ સરદાર પટેલની સ્મૃતિ હમ્મેશ માટે તાજી રહે એ માટે શ્રી મોદીની રાહબરી નીચે ગુજરાતમાં નર્મદા કાંઠે સરદાર પટેલની વિશ્વમાં ઉંચામાં ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ના નિર્માણની યોજના સૌના સહકારથી આકાર લઇ રહી છે .
આ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ નું ખાત મુહુર્ત સરદાર પટેલની 138 મી જન્મ જયંતીએ શ્રી મોદીના હસ્તે થઇ રહ્યું છે .આ યોજના જલ્દી સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ .
સરદાર પટેલની આ વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ ની વિગતો નીચેના વિડીયોમાં નિહાળો .
Statue of Unity
“કોંગ્રેસી શાસકોએ સરદાર પટેલની ઘોર અવગણના જ કરી સરદાર આજે હોત તો? સરદાર સાહેબની
દિશા-નકશે કદમ ઉપર દેશ ચાલતો હોત તો દેશની દુર્દશા ના થઇ હોત !”
138મી જન્મ જયંતીએ હાર્દીક શ્રધાંજલિ .
Sardar Patel was a SARDAR (LEADER) in the TRUE SENSE.
The UNION of BHARAT as the World had seen was NOT POSSIBLE without the FORESIGHT of Vallabhbhai.
My Vandan to this GREAT PERSON !
DR. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
ખૂબ સુંદર સંકલન
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજ્યંતિએ અમારા કોતી કોટી વંદન સહીત શ્રધ્ધાંજલી
LikeLike
સરદાર પટેલ એટલે દેશનું ગૌરવ…આજની આપની પોષ્ટનું સુંદર સંકલન ખૂબ ગમી ગયું. મને સહભાગી બનાવવા માટે આપનો ખૂબખૂબ આભાર.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
ગુજરાતના સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ.
LikeLike
ગુજરાતના આવા મહાન સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને એમની
138મી જન્મ જયંતીએ હાર્દીક શ્રધાંજલિ .
Sardar Patel was a SARDAR (LEADER) in the TRUE SENSE.
The UNION of BHARAT as the World had seen was NOT POSSIBLE without the FORESIGHT of Vallabhbhai.
My Vandan to this GREAT PERSON !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
સરદારને સો સલામ.
LikeLike
ભારતના સરદારને એમની જ્ન્મજયંતિએ હાર્દિક શ્ર્ધ્ધાંજ્લી.
LikeLike
૩૧ ઓકટોબરના દિવસને એકતા અખંડિતતા દિન તરીકે ઉજવવો જોઇએ
“જુઓ મુજ નાવ પર દરિયાના કેટલા બધા ધાવ છે
દુનિયાભરનાંતોફાનો સામે લડવાનો મરો સ્વભાવ છે.
નથી મારા દર્દની દુનિયાના હકીમો પાસે દવા
કેમ કે મારા શર પર એકતા અખંડિતતાનો તાવ છે”
( નાવ =શરીર અને દરિયાના=રોગો ને અવસ્થા)
(૭૨ વર્ષની ઉંમરે રજવાડાઓનું એકત્રીકરણ સંદર્ભમાં)
LikeLike
its really very nice i am waiting to watch the statue of unity
LikeLike
have vallabh bhaai jevaa paakvaanaa nathi
LikeLike