આજનો સુવિચાર
- H. Jackson Brown, Jr."Find a job you like and you add five days to every week."
- George Washington"Happiness and moral duty are inseparably connected."
- Lucius Annaeus Seneca"Wherever there is a human being, there is an opportunity for a kindness."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,340,851 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 376 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 376 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 376 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 376 other subscribers
E-mail comments from shri Anand Rao Lingayat, Los Angeles
anand rao To Vinod Patel
Very good, Vinodbhai …. read your ”clouds” .
– Anand Rao
LikeLike
ખૂબ સરસ વિચારો સંકલન…તડકો પર કાવ્ય યાદ
ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?
સપ્તભોમ આવાસ ભલે હો, આરસની હો ભીંત,
પણ જો એ ઘર કોઈ ન બોલે, અધરે ના હોય સ્મિત,
શું જવું ત્યાં જ્યાં પંખી ના’વે નભ પણ ના’વે?
એહની સંગ શુ હસવું? એહની સંગે વાત શી લેશ,
એનો હાથ પકડીએ શીદને? દઈએ શેં આશ્વેષ
જેને અડક્યાવેંત ઉમળકે હૈયે થડકો ના’વે?
– ઉશનસ્
LikeLike
Aap lakhata raho ane ame vachata rahiye. maneya ghanivar ratana sui jau tyare etla vicharona vadal chadhi ave tyare thayke savare kashuk lakhish pan pachhi e vichar kyay adrshya thai jay. Shodhava prayatn karu tyare kaik navuj vadalu chadhi aave.
LikeLike
બહુ સરસ વિચારો સરળ શબ્દોમાં લખ્યા છે, દરેક શબ્દ મનના ઊંડાણમાંથી નીકળ્યા છે. વિષયના શીર્ષક યથાયોગ્ય છે.
બહુ સરસ લખાણ છે
LikeLike
દેરેકે દરેક વિચાર સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. જેના પર મનન કરીએ તો નગ્ન સત્ય આંખ સમક્ષ
ખડું થઈ જાય છે. ખૂબ સુંદર.
LikeLike
તમારી આ ટેવ ગમી ગઈ. બહુ જ પ્રેરક વિચારો.
હવે આવા મૌલિક ચિંતનો પીરસતા રહેજો.
LikeLike
Pingback: માણસ એ સંજોગોનો ગુલામ છે | સૂરસાધના
Vinodbhai,
This is really nice.
Share MORE of your Diary !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
Pingback: ( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨) | વિનોદ વિહાર
તમારી પ્રેરક “પૉઝીટીવ વિચારસરણી” નું બેઝ મજ્બૂત .! વિધાયક દ્રુશ્ટિ વિકસાવ વામાં મદદ કરી શકે . બોધ,સંદેશ અને ઉ પ દે શ મળી રહે છે … તમારી અંતર-પ્રેરણાના ઓઘના આશીર્વાદના પાત્ર છો .
પૂરા સાથે …પૂરા આદરનસહ .”દુખ અને મુશ્કેલીનો”…ને બદલે ” સંજોગોનો સામનો” પણ રાખી શકાય ને?
-લા’ કાંત / ૧૭-૧૨-૧૩.
LikeLike
Pingback: ( 372 ) મારાં કેટલાંક સ્વ-રચિત વિચાર મુક્તકો — મારી નોધપોથીમાંથી …… | વિનોદ વિહાર