આજનો સુવિચાર
- Isaac Bashevis Singer"Our knowledge is a little island in a great ocean of nonknowledge."
- Rebecca West"Life ought to be a struggle of desire toward adventures whose nobility will fertilize the soul."
- Noel Coward"Work is much more fun than fun."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,289,924 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
પ્રકીર્ણ
પૃષ્ઠો
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
વાહ સુ’દ્ ર યાદ ગિરી.
LikeLike
સ રસ અછાંદસ
મનના અડગ વિશ્વાસ ઉપર
બેઠું છે આ યુગલ, નિશ્ચિંત મને !
સુકી ડાળ કદાચિત તૂટી પડે તો પણ ,
શો ભય છે , પાંખોના બળે ઉડી જવાશે !
સુંદર કલ્પના
સંંત તુકારામની વાત યાદ આવી.તેમને જોઇ પંખી ઉડી જતા પણ તપ કરી કરુણાભાવથયો ત્યારે બધા પંખી તેમની પાસે …માથા પર પણ બેસતા થયા ત્યારે એમને સાધનાની સિધ્ધી લાગેલી
અને જોનાથનની જાણીતી વાત
જોનાથન જોશભેર અને આક્રોશ સાથે એમને સમજાવવાની કોશિશ કરતાં કહે છે કે, ‘હું તમને જુદી રીતે જીવન જીવવાનો રસ્તો બતાવીશ. તમે મને એક તક આપો.’ પણ જોનાથનની વાત સાંભળવાને બદલે પંખી સમાજ તેને એકલો મૂકી દે છે. જોકે જોનાથનને સમાજમાંથી ફેંકાઈ જવાનું દુ:ખ નથી, પણ પોતાના સમાજના અબુધ સાથીઓને એ શક્તિનો ખ્યાલ નથી જે તેમનામાં પડી છે, અને આગવી રીતે ઉડ્ડયનના ગૌરવની ઈચ્છા તેમનામાં જાગતી નથી એનું દુ:ખ છે. જોનાથન પોતાની રીતે ઊડવાનું ચાલુ રાખે છે. તે માને છે કે તેના સમાજના બીજા સાથીઓને ભય, ક્રોધ અને આળસ જેવાં તત્ત્વો રૂંધી નાખે છે. જોનાથનનાં સાથી પંખીઓ વરસાદ કે ધુમ્મસમાં ઠૂંઠવાતાં હોય છે ત્યારે જોનાથન હજારો ફૂટ ઊંચે સ્વચ્છ આકાશમાં ઊડતો રહે છે.
એ તબક્કે કોઈ બીજી દુનિયાનાં બે પંખીઓ જોનાથનને મળે છે. તેઓ જોનાથનને કહે છે કે, ‘અમે તને વધુ ઊંચાઈએ, તારા ખરા ઘરે લઈ જવા આવ્યા છીએ.’ જોનાથન કહે છે કે, ‘મારે ઘર નથી, મારો કોઈ સમાજ નથી. મને મારા સમાજમાંથી કાઢી મુકાયો છે.’ પણ એ પંખીઓ માટે એના હૃદયમાં ઉમળકો આવે છે, એમના પ્રત્યે તેને વિશ્ર્વાસ જાગે છે અને તે પેલાં પંખીઓ, જેમના નામ ચ્યાંગ અને સેલિવાન છે, સાથે તેમની દુનિયામાં જતો રહે છે. એ દુનિયામાં જોનાથન ઘણું નવું શીખે છે. પોતાનો ભૂતકાળ એના મનમાંથી ભૂંસાઈ જાય છે. ચ્યાંગ અને સેલિવાનને ગુરુ બનાવીને તે એમની પાસેથી ઉડ્ડયનની નવી કળા શીખે છે.
LikeLike
મારા મુસ્લીમ ક્લાસમેટે વારંવાર સંભળાવેલો અને યાદ રહી ગયેલો, મારો માનીતો એક શેર-
LikeLike
વિનોદભાઇ, મને કવિતા અને એનો ભાવાર્થ બહુ જ ગમ્યા છે. તમારૂં પિક્ચર પણ યુનિક છે.
LikeLike
Nice one!
LikeLike