વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 652 ) અનાથનું એનિમેશન….સત્ય કથા પર આધારિત વાર્તા …. શ્રી સુરેશ જાની

એક અનાથ બાળક ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો? 

 મારા સહૃદયી મિત્ર, શ્રી સુરેશ જાનીએ એમના આગવા અંદાજમાં લખેલી , રસ્તા પરથી રઝળતા મળી આવેલા એક તાજા જન્મેલા, અનાથ બાળકના જીવનની મર્મભેદક, પ્રેરક જીવનકથા (સત્યકથા આધારિત), જાણીતા બ્લોગ અક્ષરનાદમાં બે ભાગમાં  પ્રગટ થઇ હતી એ મને ખુબ ગમી .

શ્રી સુરેશ જાની અને શ્રી જીગ્નેશ અધ્વર્યુના આભાર સાથે  આ હૃદય સ્પર્શી વાર્તા ને વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં રીબ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

 

અનાથનું એનિમેશન- ભાગ – ૧

આ ચિત્ર પર ક્લિક કરો અને ત્યાં પહોંચી જાઓ.

વાર્તા વાંચવા માટે આ ચિત્ર પર ક્લિક કરો અને અક્ષરનાદ પર પહોંચી જાઓ.

અનાથનું એનિમેશન- ભાગ – ૨ 

આ ચિત્ર પર ક્લિક કરો અને ત્યાં પહોંચી જાઓ.

વાર્તા વાંચવા માટે આ ચિત્ર પર ક્લિક કરો અને અક્ષરનાદ પર પહોંચી જાઓ.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: