આજનો સુવિચાર
- John Paul Jones"If fear is cultivated it will become stronger, if faith is cultivated it will achieve mastery."
- Walter Savage Landor"Ambition is but avarice on stilts, and masked."
- Lucius Annaeus Seneca"The greatest remedy for anger is delay."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,303,185 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 375 other followers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 375 other followers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 375 other followers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 375 other followers
વાતનો અંત એક કળા છે. જે વ્યક્તિ ની સમજદારી અને વિવેક પર આધાર રાખે છે. અંતએ વાર્તાકારની કસોટી છે ! ક્યા અટકવું ? ક્યાં વાચકો પર છોડી દેવું ? એ કુશળતા માંગી લે . વાચકોની સમજ પર શ્રદ્ધા રાખી
કલાત્મક વાર્તા ચાહક ચક્ર, અંકુર અને પાર વગેરે નો અંત માણનાર પર છોડી દેવાયો ત્યારે સુખદ અંતની આશા રાખનાર નીરાશ થયા હ્તા.
અમારા દિકરા પરેશે પ્રેમ વિષેની શ્રેષ્ઠ ટૂંકી વિશ્વવાર્તાઓનો એક અનોખો સંગ્રહ પહેલી વાર ગુજરાતી વાચકો માટે રજૂ કર્યો છે. વિશ્વસાહિત્યનાં દિગ્ગજ સર્જકો ચેખોવ, ઓ. હેન્રી, દ મોપાસાથી લઇને આધુનિક નોબેલ પારિતોષિક વિજેતા એલિસ મનરો સુધીનાં ૮ વાર્તાકારોની ૧૪ વાર્તાઓ આ પુસ્તકમાં રજુ કરાઇ છે. વાર્તાઓમાં અપાર વૈવિધ્ય પણ છે. પુસ્તકમાં ૧૭ વર્ષથી લઇને ૭૦ વર્ષની વયના પાત્રોની પ્રેમકથાઓ છે. કોઇક વાર્તાઓનાં અંતે ખાધું, પીધું ને રાજ કીધું, જેવી અનુભુતિ, પ્રેમવાર્તાઓ સુખાંત ય હોય, તો કયારેક અંતે અનંત વિરહ, કયારેક અંત ધાર્યા મુજબનો હોય તો કોઇ વાર્તાનો અંત સાવ અણધાર્યો આવે. એવી વાર્તાઓ પણ ખરી જેનો કોઇ સ્પષ્ટ અંત હોય જ નહીં. બસ, એક ધૂંધળું ચિત્ર, મુઠ્ઠીભર વિકલ્પો અને અંતે અંત આપણે નકકી કરવાનો, હા, દરેક વાર્તાની શરત માત્ર એક જ અને એ પ્રેમ, પ્રેમ જ આ વાર્તાઓનો લઘુતમ સાધારણ અવયવી, બસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ.
તેમાની એક વાર્તા નીરવ રવે પર માણી
LikeLike