આજનો સુવિચાર
- Benjamin Disraeli"Silence is the mother of truth."
- H. Jackson Brown, Jr."Never forget the three powerful resources you always have available to you: love, prayer, and forgiveness."
- Victor Hugo"There is nothing like a dream to create the future."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,352,721 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 376 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 376 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 376 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 376 other subscribers
આપણને એ પણ ખબર હોય છે કે, શું ખૂટે છે અને કેટલું ખૂટે છે? એટલું મળી જાય એટલે પાછું થોડુંક કંઇક ખૂટી જાય છે અને પછી પણ જવાબ તો એ જ હોય: થોડે કી જરૂરત હૈ!
આમાં કંઇ ખોટું નથી. એવું લાગતું રહે એટલે તો આપણે કંઇ ને કંઇ કરતાં રહીએ છીએ. અસંતોષ જ ઘણી વખત મોટી પ્રેરણા સાબિત થાય છે. બસ બધું થઇ ગયું, આપણે જોઇએ એટલું તો છે જ ને, વધારે ફાંફાં મારવાં નથી, આવું વિચારનારા ઘણી વખત રિસ્ક લેતાં ડરે છે.
થોડાંક લોકો એવું વિચારે છે કે, આપણે જોઇએ એટલું તો મળી જ ગયું છે, તો પછી હવે જોખમ લેવામાં કંઇ વાંધો નથી. આવા લોકોનાં જ નસીબ તેઓને સાથ આપતાં હોય છે.
LikeLike
સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?
LikeLike
મિત્રોનું એક ગ્રુપ બનાવો અને રોજ મળો. કંઈક ખુટતું હોય તેવું તો બધે જ લાગે છે. દેશ શું કે પરદેશ શું. વર્ષો વીતતાં જાય તેમ અમુક મિત્રોને ભગવાન બોલાવી લે. માતા પિતા જાય. અમુક ભાઈબેન જાય, મમતા ધરાવતા અનેક સ્વજનો જાય. આ બધાને લીધે હમેશાં કંઈ ખૂટતું લાગે છે.
LikeLike
અમદાવાદ થી આંતર યાત્રાના પ્રવાસી મિત્ર શ્રી શરદ શાહે મોતીચારોમાં પણ પોસ્ટ કરેલ મારી આ રચના વાંચીને જે સુંદર મનનીય પ્રતિભાવ આપ્યો છે એને એમના આભાર સાથે અત્રે પ્રસ્તુત છે.
જે ભાવ અહીં કાવ્યમાં રજુ થયો છે તેવો ભાવ અનેક મિત્રોનો છે. બહારથી ગમે
તેટલું કમાવી લ્યો, અનેક પ્રકારના સુખ સગવડના સાધનો વસાવી લ્યો તેમ છતાં
ભિતર કાંઈ ખુટતું હોય તેમ લાગ્યા જ કરે. એક બેચેની, અસંતોષ, ઉકળાટથી મન
ખિન્ન બને. પણ આ ભાન ત્યારેજ આવે છે જ્યારે આપણે જેમા સુખ-આનંદ સમજતા
હતાં તે મળી જાય. ધનમાં પદમાં કે અન્ય જે ઠેકાણે સુખ દેખાતું હતું તે મળી
ગયા પછી જ ખબર પડે કે આપણે ખોટાં હતાં. સ્વદેશમાં હો કે વિદેશમાં તેનાથી
ઝાઝો ફરક નથી પડતો. હા, કદાચ વિદેશમાં રહી એમ લાગે કે સ્વદેશમાં હોત તો
કદાચ આ અસંતોષ ન રહેત. પણ એવું નથી હોતું. દુનિયાદારીમાં સફળ થયા પછી જ
અસફળતાનો અહેસાસ થાય છે. મોટાભાગે તો આવો અહેસાસ થાય ત્યારે જીવન સમાપ્તી
આરે ઉભેલું હોય છે. આ વિશાદનો સમય જીવનમાં ક્રાંતિકાળ બની શકે છે જો
બચેલાં સમયનો સદૂપયોગ અને સતગુરુનો સંગાથ મળે તો.
LikeLike
અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,
સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?
વિનોદ પટેલ …૭-૨૩-૨૦૧૫
સરસ વિચારધારા છે.
જીવનમાં બધું જ કર્યા બાદ “કંઈક ખુટે” એવું થાય ત્યારે જ મૃત્ય બાદ માટેનું શું કર્યુંનો વિચાર આવે.
આ વિચારે શું ખુટે છે તેનો ખ્યાલ આવી જાય….એમાં ભક્તિના દર્શન થાય એવું મારૂં માનવું છે !>>ચંદ્રવદન
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar to READ a New Post !
LikeLike