આજનો સુવિચાર
- John Ruskin"Walk while ye have the light, lest darkness come upon you."
- John Locke"All wealth is the product of labor."
- Alexander Pope"Never find fault with the absent."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,301,751 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 375 other followers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 375 other followers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 375 other followers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 375 other followers
We share your feeling.
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
તમારા બ્લોગ પર આવીએ
અને
…પહેલા દર્શન થાય
એક દિન છબીઓમાં મઢાઈ જાય છે !
વિદાય થાય પણ યાદો રહી જાય છે!
યાદ અપાવે મારે પણ …
મારી વિધવા નાનીબેન મરણ પોટલી બનાવી કહે કોઇને તકલીફ ન પડે માટે
સાથે કરુણવાતમા પણ રમુજ કરતા મને કહેતી કે ‘તારે બે પોટલી બનાવવી પડશે
પણ અમારે તો
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
અમારી સ્મરણાજંલી
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
કુસુમભાભીને મારી પણ હાર્દિક સ્મરણાંજલી! આવો ભઈ હરખા આપણ બે સરખા!
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
Svajan-ni gerhajari emani madhur yadothi pooravi pade e jivananu kadavu satya svikarvuj rahyu.. Mari hardik shrddhanjali.
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
સન્મુખ જોયા નથી પણ આપનો બ્લોગ ખોલતા એમની તસ્વીર નજર સમક્ષ આવે ને એમની શાંત નિમિલીત આંખો એક અનોખી પરિચિતતા આપી જાય છે,રોજ. આમ આપની જેટલાજ તેઓ અમારે પરિચિત છે.
સ્વ.કુસુમબેનને મારી હાર્દિક શ્રધાંજલિ.
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
કુસુમ બેનને પ્રણામ
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
જીવનમાં આ એક એવું બંધન છે એ એકની વિદાય પછી પણ એ બંધન ટુટતું નથી. જીવનની હરેક ક્રીયામાં જનારની સ્પષ્ટ છાયા ઉપજી આવે છે. જાગૃતિમાં અને નિદ્રાવસ્થામાં એની અનુભૂતિ થયા જ કરે છે. આ પણ ઈશ્વરે જ મૂકેલું લાગણીતંત્ર છે.
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
લાગણી અને અશ્રુ કુંઠીત રાખવાને બદલે એક યા અન્ય સ્વરૂપે વહેતાં રાખીયે તો જ જીવન સરળ અને દબાવ વગરનું રહે. સ્મરણાંજલિ હૈયાને હળવું રાખે છે.
LikeLike
આપનો ખુબ આભાર
LikeLiked by 1 person