વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 992 ) શ્રી રોહિત દેસાઈના બે મનનીય લેખો ….આસ્વાદ

શ્રી ગોવિંદભાઈ મારૂ

શ્રી ગોવિંદભાઈ મારૂ

નવસારી નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના આધુનિક રેશનાલીસ્ટ વિચારોના પ્રસાર માટે જાણીતા બ્લોગ અભિવ્યક્તિમાં અમદાવાદના લેખક શ્રી રોહિત દેસાઈ લિખિત નીચેના બે મનનીય લેખો પ્રકાશિત થયા છે.

 ૧.ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે.

૨.દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?

આ બન્ને લેખોમાં લેખકે જે મનનીય વિચારો વ્યક્ત કર્યા છે એ મને ગમ્યા .લેખક શ્રો રોહિતભાઈ દેસાઈ અને અભિવ્યક્તિ બ્લોગના સંપાદક શ્રી ગોવિંદભાઈ ના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે એ બે લેખો આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ 

 

ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે
–રોહીત શા

પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું.
નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.

આખો લેખ અભિવ્યક્તિની નીચેની લીંક પર ક્લિક કરીને માણો .
htps://govindmaru.wordpress.com/2016/11/18/rohit-shah-31/

દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?
–રોહીત શાહ

એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.

‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’

આખો લેખ અભિવ્યક્તિની નીચેની લીંક પર ક્લિક કરીને માણો .
https://govindmaru.wordpress.com/2016/12/16/rohit-shah-32/

2 responses to “( 992 ) શ્રી રોહિત દેસાઈના બે મનનીય લેખો ….આસ્વાદ

  1. pragnaju ડિસેમ્બર 21, 2016 પર 2:44 પી એમ(PM)

    દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે.

    Like

  2. ગોવીન્દ મારુ ડિસેમ્બર 21, 2016 પર 6:37 પી એમ(PM)

    વહાલા વીનોદભાઈ,
    લેખકમીત્ર શ્રી. રોહીત શાહના બે લેખ ‘દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?’ તેમ જ ‘ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: