( Photo Coutesy- Yesha Pomal-FaceBook Post )
ભૂલોકઈરીતેથઈતેસમજવામાંજેટલોસમયવેડફાયછે
તેનાકરતાંઓછાસમયમાં,એભૂલસુધારીશકાયછે.
ભૂખલાગેત્યારેખાવુંતેપ્રકૃતિ;
ભૂખનલાગીહોયતોયખાવુંતેવિકૃતિઅને
ભૂખ્યારહીનેબીજાનેખવરાવવુંતેસંસ્કૃતિ…
માનવીનાજ્ઞાનનેમાપવામાટે,તેનીનમ્રતાઅનેબધાનેપ્રેમ
કરવાનીતેનીતાકાતનેતપાસવીપડેછે. – ગાંધીજી
કોઈઅક્ષરએવોનથી,જેમાંમંત્રનહોય.
કોઈમૂળએવુંનથી, જેમાંઔષધનહોય.
કોઈવ્યક્તિએવીનથી,જેઅયોગ્યહોય.
માત્રએને,પારખીનેએનોઉપયોગકરનારદુર્લભછે.
“જીવનમાંજેટલીકિંમતીવસ્તુપ્રાપ્તકરશો,
એટલુંજકિંમતીએનૂંઋણચુકવવુંપડશે“
પથ્થરજેવોક્રોધકોકનુંમાથુંફોડીનાખેછેએવાતસાચી,
પણપાણીજેવીક્ષમા,લાંબેગાળેપથ્થરજેવાક્રોધનેજતોડીનાખેછે.
એવાસ્તવિકતાકયારેયભૂલશોનહિ
આપણીઆવક,એઆપણાપગરખાંજેવીછે.
જોટૂંકીહોયતોડંખે; પણવધુમોટીહોય,
તોગડથોલિયુંજખવડાવે .
આપણેએવુંનહીંવિચારવુંકેભગવાનઅમારાશુભફળતરતકેમ
નથીઆપતા,બલકેભગવાનનોઆભારમાનો,કેઆપણનેભૂલની
સજાતરતનથીઆપતા.
સાદગીઉત્તમસુંદરતાછે,ક્ષમાઉત્તમબળછે,નમ્રતાઉત્તમતર્કછે,
અને મિત્રતાઉત્તમસંબંધછે.
તેનેધારણકરીને,જીવનનેઉત્તમબનાવો.
પૈસોઆવેછેત્યારેખર્ચનાલશ્કરનેલઇનેઆવેછે,
એજપૈસોજયારેજાયછેત્યારેએકલોજજતોરહેછે
પરંતુ..,પેલુંખર્ચનુંલશ્કરમૂકતોજાયછે.
”ખાઈ” માંપડેલોમાનવીબચીનેઉપરઆવીશકેછે,
પરંતુ.., “અદેખાઈ”
માંપડેલોમાનવીક્યારેયઉપરઆવીશકતોનથી ……….
તમેનિષ્ફળથાવનોપ્રયત્નકરોઅનેસફળથઇજાઓ,
તોતમેસફળથયાકહેવાય,કેનિષ્ફળથયાકહેવાય?????
દરિયોસમજેછેકેમારીપાસેપાણીઅપારછે,
પણએક્યાંજાણેછેકે, આતોનદીએઆપેલોપ્રેમઉધારછે….
જિદગીમાંએવુંકશુજમુશ્કેલનથીહોતુંજેઆપણેવિચારવાની
હિંમતનાકરીશકીએ, હકિકતમાંઆપણે,કશુંકજુદુંજકરવાનું
વિચારવાનીહિંમતનથીકરીશકતા.
‘ફૂલનેખીલવાદો, મધમાખીપોતાનીજાતેજતેનીપાસેઆવશે;
ચારિત્ર્યશીલબનો, વિશ્વાસજાતેજતમારાપરમુગ્ધથઇજશે.’
પ્રસાદ, એટલે શું?
પ્ર – એટલે પ્રભુ,
સા – એટલે સાક્ષાત,
દ – એટલે દર્શન.
માટે,જેઆરોગવાથી,પ્રભુનાસાક્ષાતદર્શનથાય,તેસાચોપ્રસાદ.
અને,પ્રસાદઆરોગતીવેળાએ,હૃદયમાંપ્રભુનામુખારવિંદની
ઝાંખી થાયતે,મહાપ્રસાદ.
”ઈશ્વરમાનવીનેલાયકાતકરતાવધારેસુખઆપતોનથી…
તોસહનશક્તિકરતાવધારેદુઃખપણનથીઆપતો……….
પૈસામાટેતોબધાપરસેવોપડેછે!!!
પર,સેવામાટે,પરસેવોનાપડાય??
કશુંનાહોયત્યારે “અભાવ” નડેછે,
થોડુંજહોયત્યારે “ભાવ” નડેછે,
બધુંજહોયનેત્યારે “સ્વભાવ” નડેછે..
જીવનનું,આએકકડવુંસત્યછે.
કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે.. કે
“ટકોરા” મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી,
આટલી જલ્દી કેમ તૂટી જાય છે?
કોણકહેછે,કેભગવાનનથીદેખાતા??
ખાલી, એજતોદેખાયછે,જ્યારેકંઇનથીદેખાતું..!!
તારુંકશુંનહોય,તોછોડીનેઆવ તું,
તારુંજબધુંહોય,તોછોડીબતાવતું………
અવગણનાવચ્ચેજીવતુંબાળક, અપરાધશીખશે.
દુશ્મનાવટવચ્ચેજીવતુંબાળક,લડાઇશીખશે.
ઉપહાસવચ્ચેજીવતુંબાળક,.શરમશીખશે.
સહનશીલતાવચ્ચેજીવતુંબાળક, ધૈર્યશીખશે.
પ્રોત્સાહનવચ્ચેજીવતુંબાળક,વિશ્વાસશીખશે
મૈત્રીઅનેઆવકારવચ્ચેજીવતુંબાળકજગતમાંપ્રેમઆપતા
અનેમેળવતાશીખશે..
સુધારીલેવાજેવીછેપોતાનીભૂલ,
ભૂલીજવાજેવીછેબીજાનીભૂલ.,.
આટલુંમાનવીકરેકબુલ…,
તોહરરોજદિલમાંઉગેસુખનાફુલ …
કોણકહેછે “સંગએવોરંગ“
,
માણસ “શિયાળ” સાથેનથીરેહતોતોયે “લૂચ્ચો” છે,
માણસ “વાઘ” સાથેનથીરેહતોતોયે “ક્રૂર” છે,
અનેમાણસ “કુતરા” સાથેરહેછેતોયે “વફાદાર” નથી…..
માણસનેપ્રેમકરો. વસ્તુનેનહી,
વસ્તુનેવાપરો.માણસનેનહી“……..
(સુવાક્યો મોકલવા બદલ આભાર -નટુભાઈ પી પટેલનો – એમના ઈ-મેલમાંથી )
___________________________________________________________________
A picture speaks thousand words
(ફોટો – આભાર યેષા પોમલ- ફેસ બુક પોસ્ટ )
Enjoy reading that you like this post and published too….
LikeLike
ખૂબ સુંદર વિચારો
ફરી ફરી પ્રકાશિત કરવા જેવા
LikeLike
Thank you for preparing and sharing this Pappa! Good one!
LikeLike
તમે ખુબ સુંદર અને જીવનમાં ઉતારવા જેવા મનનીય સુવિચારો આપ્યા છે.
LikeLike
તમે જે ફોટો મુક્યો છે, ” Who is More Important?” એ ફોટા તરીકે સારો છે, પણ આજનાજ સમાચાર છે કે ” “અમદાવાદની બાજુના કડી શહેરમાં માટી ખોદતાં, ભેખડ ધસી પડતાં એક મજુર દંપતિ બન્નેનું કરુણ મૃત્યુ થયું છે: તેમને ૫ પાંચ બાળકો છે. હવે તે મજુર બાઈ અને તેને ૫ બાળકો થયા, તો સુવાવડ વખતે એની મજુરી નહીં ગુમાવી કે ભાંગી હોય? મજુર માણસ, એમાં પણ પાછા ગરીબ, તો પછી, આ જમાનામાં શહેરમાં રહેતા દંપતિઓને કુટુંબ નિયોજનની કોઈ ખબર નહીં હોય?, તેમના કોઈ હિતેચ્છુઓએ પણ કોઈ સલાહ નહીં આપી હોય? પછી તેમના બાળકો આવી રીતે લાઈનમાં ઉભા રહે અને ફોટા પાડવાવાળા ફોટા પાડી જાય અને મીડીઆમાં છપાય અને લોકો હાયવોઈ કરે! ફોટામાં બીજા જે બાળકો છે તે પણ ભિખારીઓના જ લાગે છે, તો પછી આ નમાલા, માયકાંગલા, લાચાર, રોગીષ્ટ, અર્ધા નાગાપુગા બાળકોને લાઈનમાં ઉભા રહેવા માટેજ માબાપે જન્મ આપ્યો હશે?
મજુરી કરનારા, સ્વમાનવાળા ગરીબ અલગ છે, પણ ભિખારીઓ અલગ જમાત છે. ગરીબની સરખામણી ભિખારી સાથે ન થાય.
ભીખારીઓને ભીખ આપીને ઉત્તેજન આપવાથી આ ફોટા જેવા નવા નવા ભિખારીઓ જ પેદા થશે. and this question will reamin forever: “who is more important”.
LikeLike
સુંદર મનનીય મજાનાં સુવાક્યો.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
પ્રિય વિનોદભાઈ તમારી સુ વાક્યોને લોકોને વહેંચવાની ટેવ પ્રશન્શીય છે .
LikeLike
બહુ જ સરસ સુ વાકયો
LikeLike