જનની – જનકને પ્રણામ
વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,411,115 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
વિભાગો
Join 379 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 379 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 379 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી . કે . દાવડા પી.કે.દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 379 other subscribers
If I no mistake Sardar Patel than Lal Bahadur Sastry than Narendra Mody who are realy saint as though they have power but neither they or their any relative not get undue benefits. Salute to these saints.
LikeLike
Comments from Mrs. Pragnaben Vyas
ચાણક્ય કહેતા, ‘જે રાજમાં સ્વાર્થહીનતા નહીં હોય અને જે રાજમાં સ્વનર્ભિરતાની વાત હશે એ રાજ અન્ય રાજની સરખામણીમાં અગ્રિમ સ્તર પર પહોંચશે.
નકારાત્મકતાની રાજનીતિ હંમેશાં રાષ્ટ્ર કે રાજ્યને અધોગતિની દિશામાં ખેંચી જતી હોય છે. અરે, ઇતિહાસમાં અનેક નોંધપાત્ર દાખલાઓ છે કે જેમાં પુરવાર થયું હોય કે ખંડનાત્મક વિચારધારાથી માત્ર રાષ્ટ્રને કે રાજ્યને જ નહીં પણ શાસકને પણ નુકસાન થયું હોય અને તેમણે શાસન ગુમાવ્યું હોય. સર્વાંગી હકારાત્મકતા જ વિકાસની માનસિકતા સર્જતી હોય છે અને એ દિશા જ એક શાસકની દિશા હોવી જોઈએ. આજે જ્યારે ગુજરાતનો માહોલ જોઉં છું ત્યારે મારી આંખ સામે અનેક એવાં રાષ્ટ્ર આવી જાય છે જ્યાં વિકાસને રૂંધવા માટે અને પ્રજાની સુખાકારીને અટકાવવા માટે અનેક વિરોધ પક્ષ જન્મતા. ભારત વર્ષમાં આ પ્રકારના અનેક વિરોધ પક્ષ નથી અને છે તો એનું દળ એવડું નથી કે જેની નોંધ લેવી પડે પણ આ ભારત વર્ષના ગુજરાતમાં આજે એવો સમય આવી ગયો છે કે જેમાં શાસક પક્ષની સામે એના જેટલું જ પ્રજામાં મહત્વ ધરાવતા હોય એવા એક કરતાં વધુ કહેવાય એવા વિરોધ પક્ષ અસ્તિત્વમાં આવ્યા છે. ઇતિહાસને સાક્ષીએ રાખીને કહું છું કે શાસન માટે એ જ સ્થળે પ્રયાસ કરવામાં આવતા હોય છે જે સ્થળ અદમ્ય મહત્વ અને વિકાસની વિપુલ તક ધરાવતું હોય. ભવિષ્યની ચિંતા વિના અત્યારે તો ગુજરાતે ખુશ થવું જોઈએ કે આ રાજ્ય હવે મહારાષ્ટ્રની હરોળમાં આવી ગયું છે. હવે ગુજરાતને કબજે કરવા માટે ખાલી બીજેપી નહીં પણ કૉન્ગ્રેસ, જીપીપી અને એનસીપી જેવી પાર્ટીઓ પણ જોર લગાવી રહી છે. આર્થિકપણે સક્ષમ રાષ્ટ્ર કે રાજ્યનું કોઈ ધણી નથી હોતું અને આજે ગુજરાતના ધણી થવા માટે રીતસરની હોડ લાગી છે.ત્રણ દિશા, ત્રણ દશા…આગળ કહ્યું એમ, ગુજરાત પર શાસન કરવા માટે અત્યારે ત્રણ મહત્વના પક્ષો કામ કરી રહ્યા છે. આ ત્રણમાંથી બીજેપી સત્તા સાચવવા માટે ચૂંટણી લડે છે. આ સત્તાનો રંગ છે. એ મળતી નથી અને મળે છે પછી એને છોડવા માટે કોઈ તૈયાર નથી થતું હોતું. સત્તા છોડવા માટે વૈરાગ્યનો ગુણ હોવો જોઈએ. ભગવાન મહાવીર સત્તા ગળથૂથીમાં લઈને જન્મ્યા હતા, બુદ્ધ પણ એક રાજવી પરિવારમાં જન્મ્યા અને એ પછી વૈરાગ્યના ગુણે તેમને સત્તાનો ત્યાગ કરાવ્યો. આજના રાજકારણ અને રાજકારણી પાસેથી આવી કોઈ અપેક્ષા રાખવી હિતાવહ નથી….
વાટ જોઇએ પરિણામની.સતા વગર પણ સેવા કરી શકાય છે
LikeLike
vinodbhai tame narendr modi vishe raspradmahઇતિ આપી તમારો આભાર
LikeLike
વિનોદ દાદા ખુબ જ સરસ …..વાત કરી મજા આવી ગયી વાંચી ને …તમારા કહ્યા પ્રમાણે ….આજે જ અહિયાં ચુંટણી નું પરિણામ આવ્યું એમાં કેહવાની જરૂર નથી કે નરેન્દ્ર ભાઈ મોદી જ વિજેતા થયા છે ….હવે નોંધવા જેવી વાત ને દરેક એ શીખવા જેવી પણ એ છે કે ….
જયારે અહિયાં ચુંટણી પ્રચાર થઇ રહ્યો હતો ત્યારે તેમના પર …. કેટલું દબાણ હતું ….રાષ્ટ્રીય સ્તરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ….. પુરા દેશ ની સત્તા એમેન જુકાવવા મંડી પડી હતી ….એમની ઘણી ટીકાઓ પણ કરી જે એવી હતી કે કોઈ ને પણ સાંભળી ને એનો ગુસ્સે તથા જુસ્સે થી પ્રતિકાર કરવાનો મન થાય …ઉપર થી કેશુ દાદા પણ એમના પક્ષ માંથી અલગ થયા જેથી ભા.જ.પા. ની બેઠકો ઓછી થવાની શક્યતા હતી …તથા કોંગ્રેસ ના જંગી પ્રચાર ને સામે પોતાના પક્ષ નો પણ પ્રચાર કરવો …એ પણ એટલી સાવચેતી થી કે જો કંઈક ઊંધું બોલાય જાય તો કોંગ્રેસ એ મુદ્દો પકડી લે …
તેમ છતાં જયારે તે પ્રચાર નું ભાષણ આપતા હતા …ત્યારે તેમના ચેહરા પર કોઈ ભય , કોઈ તણાવ , કે કોઈ ના પ્રત્યે નો દ્વેશ જોવા મળ્યો નથી … બસ એમનો મુદ્દો એક જ હતો વિકાસ ને જે પણ ટીક્કા કોંગ્રેસ દ્વારા થઇ હતી એને એકદમ હકારાત્મક લઈને એને જ પોતાની તાકાત ને પોતાની સફળતા ના પગથીયા બનાવ્યા … ને અંતે પ્રચાર નો સૌથી સુંદર ને આજની technology ને બિરદાવે એવો રસ્તો શોધી કાઢ્યો ને રાજકારણીય ક્ષેત્રે 3D technology નો ઉપયોગ કરી …નવો માર્ગ આપ્યો …. આટલી તાણવાભરી સ્થિતિ માં આવો સુંદર રસ્તો એ જ કાઢી શકે કે જેનું મન સયંમ ને નીરવ શાંતિ નું ઘર છે ….
જયારે એ આજે ચુનાવ જીત્યા …ત્યારે પણ એમના ભાષણ માં એ જ શાંતિ …એ જ આત્માવિશ્વાસ …એ જ સંયમ જોવા મળ્યો હતો ….નથી કોઈ અભિમાન જોવા મળ્યું કે ન’તો કોઈ વધારે પડતો ઉત્સાહ …. ચુનાવ જીત્યાં ત્યારે પણ પ્રજા સમક્ષ માફી માગવી …તથા પોતાના પક્ષ થી અલગ થયેલા વરિષ્ઠ નેતા કેશુ દાદા ના આશીર્વાદ લેવા એમને મળવા જવું …પોતાના માતા ને આશીર્વાદ લેવા ….. જીત્યાં બાદ પણ ટીકાકારો ની વિરુદ્ધ માં કોઈ ટીક્કા નહિ કરવી … આ બધા સદગુણો એક સંત ને છાજે એવા છે ….
આત્યાર સુધી ની એમની સફર ખુબ જ પ્રેરણાદાયી તથા …. સર્વચાહના ને પ્રાપ્ત કરનારી રહી છે …..આગળ પણ એવી જ બની રહે ને ગુજરાત માં સરદાર પટેલ, ગાંધીજી તથા અન્ય બીજા મહાત્માઓને જીવંત રાખવા ટેકા રૂપી તથા દ્રષ્ટાંત રૂપી રહે એવી પ્રભુ ને પ્રાથના ….
LikeLike
Pingback: ( 152 ) સતત ત્રીજી વાર વિજયી બનનાર ગુજરાતના સુકાની નરેન્દ્ર મોદીને અભિનંદન « વિનોદ વિહાર
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
સેવા સમર્પણનો સંગમ થાય ત્યારે સંત બને
સરસ લેખ
LikeLike
Pingback: નરેન્દ્ર મોદી, Narendra Modi | ગુજરાતી પ્રતિભા પરિચય
અનામત અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ
ભારતમાં જ
પછાત રહેવું એ
આશીર્વાદ છે !
========
અનામતનું
પૂછડું પકડાયું
છૂટતું નથી !
========
પટેલો અને
બ્રાહ્મણો ઈચ્છે હવે
અનામતને !
=========
દેશમાંથી આ
અનામતનું ભૂત
ક્યારે ભાગશે ?
========
મન કી બાત
નેતાની સૌ સાંભળે
પ્રજાની કોણ ?
LikeLike