જનની – જનકને પ્રણામ
વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,412,196 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
વિભાગો
Join 379 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 379 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 379 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી . કે . દાવડા પી.કે.દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 379 other subscribers
‘‘શ્વાન એટલે કે વફાદારીનું પ્રતીક જુના જમાનાની કહેવત છે કે ‘‘કૂતરાને રોટલાનું બટકું નાખો તો પણ તે તેની વફાદારી નીભાવે છે.” તે સત્ય સાથે પણ તેટલુ જ તથ્ય છે. તેથી રોજ ને રોજ તેની વફાદારી કિસ્સા વધતા જાય છે અને આપની સમક્ષ આવે છે.
શ્વાન પ્રેમીઓ રોજ બરોજ વધતા જાય છે અને લોકો પોતાની સાથે શ્વાનને પાળતા જાય છે. ખરેખર જોવા જઈએ તો શ્વાન એ દરેક ફેમીલીમાંહોવું જરૂરી છે. પરંતુ લોકોની ઘણી ગેરસમજણના કારણે શ્વાનથી દૂર રહ્યા હોય છે. અથવા તો કાઢી મુકતા હોય છે, પરંતુ શ્વાન રાખવાથી ઘણા બધા ફાયદા છે.
શ્વાનના ફાયદાઓ
૧.શ્વાન ઘરમાં હોય તો ઘરમાં હંમેશા માટે એક નાનું બાળક હોય તેવું વાતાવરણ રહે છે.
૨.શ્વાન આપના બાળક સાથે રહેતો બાળક ખૂબજ એકટીવ અને ચતુર બને છે અને તેની ઉંમર કરતા પણ વધુ સમજુ બને છે.
૩.ઘરમાં એકલા રહેતા દંપતી માટે એક જીવનમાં સાથ મળે છે.
૪.વૃધ્ધ તથા એકાંત જીવનમાં લોકોનું એક એનોખુ જીવન મળે છે.
૫.ઘરમાં રહેતા સભ્યો તથા મીલકતોના રક્ષણ માટે.
૬. ઘરના સભ્યો તેમજ માલીકના પર્સનલ રક્ષણ માટે ઉપયોગી છે.
૭. તમારી કારમાં રહેતાં પૈસા અથવા વસ્તુના રક્ષણ માટે
આમ, શ્વાન માણસના જીવનમાં એક અનોખી ભૂમિકા ભજવે છે
LikeLiked by 1 person
ભારતમાં કુતરાંને ઘરની બહાર રાખીને બંન્ને ટાઈમ ખવડાવવાનો રીવાજ હોવા છતાં તે માલીકને વફાદાર રહે છે.મારા પિતાશ્રીએ પાળેલ કુતરો તે તેેયાર થઈ ને ઘોડા ગાડીમાં બેસે એટલે સમજી જાય અને સાથે સાથે જ્યાં જ્યાં જાય સાથે જ રહે.ગામડે પણ સાથે જાય અને સાથે પાછો આવે.વફાદારી તો કુતરાની!
LikeLiked by 1 person
ઉપરની બન્ને કોમેન્ટ તદ્દન સાચી જ છે. અહીં અમેરિકામાં મારી ગ્રાન્ડડોટર અને ચાર પાંચ સ્વજનોએ ડોગ પાળ્યા છે. મારે પણ એ શ્વાન સાથે સારી મૈત્રી છે. એઓ નજર અને સ્પર્ષને ઓળખે છે. આવીને ખોળામાં ચડી જાય છે. માત્ર મને એક જ વાતનો અણગમો છે જ્યારે એ મારા ચહેરાને એની જીભથી ચાટવાની કોશિશ કરે ત્યારે એને દૂર કરવો મુશ્કેલ છે. ડોગને બદલે જો યોગિની હોય તો?…..
LikeLike
એક તોફાની વિચાર….ડોગને બદલે વાંદરાના મોમાં લાકડું હોત તો એને ડોગ જેટલા પ્રયત્નો ના કરવા પડત.
LikeLike