આજનો સુવિચાર
- Richard Wright"Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
- H. Jackson Brown, Jr."Find a job you like and you add five days to every week."
- George Washington"Happiness and moral duty are inseparably connected."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,341,043 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 376 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 376 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 376 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 376 other subscribers
khoob saras…
LikeLike
હસવા માટે સમય કાઢો,
કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે.
વિચારવા માટે સમય કાઢો,
કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.
સ ત્ય
સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,
કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે.
પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,
કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.
પરમ સત્ય
જીવનતત્વને સૂર સાથે જોડ્યું. યોગ સાધ્યો અને પરમતત્વને સાધ્ય બનાવ્યું. નિરપેક્ષ ભાવે સાધના કરી અને ફળશ્રુતિ રૂપે જે કાંઈ પામ્યા તેને શિષ્યો દ્વારા ઠેઠ જગત સુધી વહાવ્યું. સંભવ છે કે આજે ગુરુ કરતાં શિષ્યો વધારે જાણીતા હોય. પરંતુ આ મૌન યાત્રિકોને જગત જાણે ન જાણે, એમની જીવનવીણામાં ઊઠેલા સ્વર આજે પણ આકાશમાં ફેલાયેલા છે. કળા એને કહેવાય જે અવ્યક્તનું આકલન કરાવે, અપ્રગટને પ્રગટ કરે. ઈશ્વરે આ આકલનની સંભાવના ધરાવતી ઇન્દ્રિય માનવમાત્રમાં મૂકી છે. પરંતુ સ્વરોની આંગળી પકડી પ્રભુના પ્રદેશનું સરનામુ ગોતી કાઢે એવા વિરલા તો કોઈક જ હોય !
LikeLike
Pingback: ( 591 ) આજનો એક રમુજી વિડીયો-આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસે પુરુષોનો પોકાર | વિનોદ વિહાર
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
જીવનને તંદુરસ્ત રાખવા સમય કાઢ્વાની જરુર છે.
LikeLike